દર્દી જે મૂત્રમાં મોટા પ્રમાણમાં સોડિયમનું ઉત્સર્જન કરે છે

  • A

    રોગગ્રસ્ત એડ્રિનલ મજજક

  • B

    રોગગ્રસ્ત એડ્રિનલ બાહ્ય

  • C

    રોગગ્રસ્ત સ્વાદુપિંડ

  • D

    રોગગ્રસ્ત થાયમસી

Similar Questions

બે એડ્રિનોકોર્ટિકલ સ્તર ઝોના ગ્લોમેરૂલેસા અને ઝોના રેટીક્યુલેરીસમાંથી કયું સ્તર બહારની તરફ છે. જે અન્યને આવરે છે ?

એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવો, કાર્યો તેમજ ઊણપથી જોવા મળતી અનિયમિતતાઓનું વર્ણન કરો. 

... સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે કે જે ગલૂકોઝના ચયાપચગયનું નિયમન કરે છે.

એડ્રિનલ ગ્રંથિનું સ્થાન, પ્રકાર જણાવો. 

કેટલાંક સ્ટિરોઈડ દ્વારા સોજાકારક પ્રતિકારકતાનું નિયમન થાય છે. સ્ટિરોઈડનું નામ અને તેનો સ્રોત જણાવો અને તેનાં બીજાં અગત્યનાં કાર્યો જણાવો.