એક કણ સમાન વર્તુળાકાર ગતિ કરે છે. વર્તુળના સમતલ પરના કયા બિંદુની સાપેક્ષે કણનું કોણીય વેગમાન સંરક્ષિત રહેશે?

  • A
    વર્તુળનું કેન્દ્ર
  • B
    વર્તુળના પરિઘ પર
  • C
    વર્તુળની અંદર
  • D
    વર્તુળની બહાર

Explore More

Similar Questions

$1\,m$ લાંબી દોરીના છેડે બાંધેલા પથ્થરને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે છે. જો પથ્થર $44$ સેકન્ડમાં $22$ પરિભ્રમણ પૂર્ણ કરતો હોય,તો પથ્થરના પ્રવેગનું મૂલ્ય અને દિશા શું હશે?

એક કણ $25\, cm$ ત્રિજ્યાના વર્તુળમાં પ્રતિ સેકન્ડ બે પરિભ્રમણ કરે છે. તો કણનો પ્રવેગ $m/s^2$ માં શોધો.

વિધાન $(A)$ :- જો કોઈ પદાર્થ સમાન વર્તુળાકાર ગતિમાં હોય,તો તેનો વેગ અને પ્રવેગ બંને બદલાતા રહે છે.
કારણ $(R)$ :- જો વેગનું મૂલ્ય $v$ હોય અને સમાન વર્તુળાકાર ગતિની ત્રિજ્યા $r$ હોય,તો પ્રવેગનું મૂલ્ય $v^2/r$ થાય છે.

ઘડિયાળના કલાકના કાંટાનો કોણીય વેગ અને પૃથ્વીના પરિભ્રમણનો કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય?

$x-y$ સમતલમાં કણની ગતિ નીચેના સમીકરણો દ્વારા દર્શાવવામાં આવે છે: $x=4 \sin \left(\frac{\pi}{2}-\omega t\right) \text{ m}$ અને $y=4 \sin (\omega t) \text{ m}$. કણનો પથ કેવો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo