પ્રકાશનું એક સમાંતર કિરણપુંજ $f_1 = 20\, cm$ અને $f_2 = 10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે બહિર્ગોળ લેન્સની સિસ્ટમ પર આપાત થાય છે. બંને લેન્સમાંથી વક્રીભવન પામ્યા પછી કિરણો સમાંતર કિરણપુંજ તરીકે બહાર આવે તે માટે બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ ($, cm$ માં)?

  • A
    $30$
  • B
    $20$
  • C
    $10$
  • D
    $40$

Explore More

Similar Questions

એક આંખના નિષ્ણાત $40\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ અને $25\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સના સંયોજનવાળા ચશ્મા સૂચવે છે. આ લેન્સના સંયોજનનો પાવર ડાયોપ્ટરમાં કેટલો હશે?

$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક એક્રોમેટિક અભિસારી લેન્સ બે લેન્સના સંપર્કથી બનેલો છે,જેના દ્રવ્યોની વિભાજન શક્તિનો ગુણોત્તર $1 : 2$ છે અને તેમની કેન્દ્રલંબાઈ $f_1$ અને $f_2$ છે. નીચેનામાંથી કયું સાચું છે?

એક ઓપ્ટિકલ ઉપકરણ $10 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા ત્રણ સમાન બહિર્ગોળ લેન્સને એક પોલા નળાકારમાં $30 \,cm$ ના સમાન અંતરે ગોઠવીને બનાવવામાં આવ્યું છે. ઉપકરણનો એક છેડો બિંદુવત ઉદગમથી $10 \,cm$ દૂર રાખવામાં આવ્યો છે. જ્યારે ઉપકરણને ઉદગમથી બીજા $10 \,cm$ દૂર ખસેડવામાં આવે ત્યારે પ્રતિબિંબનું સ્થાનાંતર $cm$ માં કેટલું હશે?

એક વસ્તુ બે પાતળા અભિસારી લેન્સ,જેની કેન્દ્રલંબાઈ અનુક્રમે $2 \ m$ અને $1 \ m$ છે,તેમાંથી પ્રથમ લેન્સથી $4 \ m$ અંતરે મૂકવામાં આવી છે. લેન્સ વચ્ચેનું અંતર $3 \ m$ છે. બીજા લેન્સ દ્વારા રચાતું અંતિમ પ્રતિબિંબ સ્ત્રોતથી કેટલા અંતરે (મીટરમાં) હશે?

$\mu_1$ વક્રીભવનાંક ધરાવતો એક સમતલ-બહિર્ગોળ લેન્સ,$\mu_2$ વક્રીભવનાંક ધરાવતા સમતલ-અંતર્ગોળ લેન્સમાં બરાબર બંધ બેસે છે. તેમની સમતલ સપાટીઓ એકબીજાને સમાંતર છે. $R$ એ લેન્સની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo