$O_2$,$H_2$ અને $CO$ વાયુઓનું મિશ્રણ ચારકોલ ધરાવતા બંધ પાત્રમાં લેવામાં આવે છે. સમય સાથે દબાણના સાચા વર્તનને દર્શાવતો આલેખ કયો છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$300 \, K$ અને $1 \, bar$ દબાણે $2.5 \, g$ પ્લેટિનમ પાવડર પર $2.0 \, g$ $H_2$ વાયુ અધિશોષિત થાય છે. અધિશોષક પ્રતિ ગ્રામ અધિશોષિત વાયુનું કદ $..... \, mL$ છે.
(આપેલ છે: $R = 0.083 \, L \, bar \, K^{-1} \, mol^{-1}$)

ભૌતિક અધિશોષણ એ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે?

$SnCl_4$ ના કલિલમય સોલ માં વધારાના $HCl$ ની હાજરીમાં કયા આયનનું અધિશોષણ થાય છે?

$3 \, g$ સક્રિય ચારકોલને એક ફ્લાસ્કમાં $50 \, mL$ એસિટિક એસિડના દ્રાવણ $(0.06 \, N)$ માં ઉમેરવામાં આવ્યો. એક કલાક પછી તેને ગાળી લેવામાં આવ્યું અને ગળાયેલા દ્રાવણની સાંદ્રતા $0.042 \, N$ માલૂમ પડી. અધિશોષિત થયેલ એસિટિક એસિડનો જથ્થો (પ્રતિ ગ્રામ ચારકોલ) ............. $mg$ છે.

ઘન પર વાયુનું અધિશોષણ શા માટે ઉષ્માક્ષેપક હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo