વાયુનું મિશ્રણ $1\, MPa$ ના અચળ દબાણે $0.03\, m^3$ થી $0.06\, m^3$ સુધી વિસ્તરે છે અને પ્રક્રિયા દરમિયાન $84\, kJ$ ઉષ્માનું શોષણ કરે છે. મિશ્રણની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $.....\, kJ$ છે.

  • A
    $30$
  • B
    $54$
  • C
    $84$
  • D
    $3132$

Explore More

Similar Questions

સમતાપી પ્રક્રિયા માટે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શું છે?

$N_2(g) + 3H_2(g) \rightarrow 2NH_3(g)$ પ્રક્રિયા માટે અચળ તાપમાન અને દબાણે,જો $\Delta H$ અને $\Delta U$ એ પ્રક્રિયા માટે એન્થાલ્પી અને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર હોય,તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

$300 \ K$ તાપમાને $C_3H_8(g) + 5O_2(g) \rightarrow 3CO_2(g) + 4H_2O(l)$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $-2800 \ kJ \ mol^{-1}$ છે. સમાન તાપમાને આ પ્રક્રિયા માટે આંતરિક ઉર્જા ફેરફાર $(\Delta U)$ ગણો.

એક આદર્શ વાયુ $200 \ J$ કાર્ય કરીને વિસ્તરણ પામે છે,આ દરમિયાન આંતરિક ઉર્જામાં $432 \ J$ નો વધારો થાય છે. એન્થાલ્પીમાં થતો ફેરફાર કેટલો હશે ($J$ માં)?

જ્યારે તંત્ર પર $X \ J$ કાર્ય કરવામાં આવે અને $Y \ J$ ઉષ્મા આસપાસમાં સ્થાનાંતરિત થાય ત્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo