ધાતુ $M$ એ તેની $+2$ અને $+4$ ઓક્સિડેશન અવસ્થામાં ક્લોરાઇડ બનાવે છે. આ ક્લોરાઇડ અંગે નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે ?

  • [AIEEE 2006]
  • A

    $MCl_4$, કરતા $MCl_2$, વધુ આયનીય છે.

  • B

    $MCl_4$ કરતા $MCl_2$ વધુ સરળતાથી જલીયકરણ પામે છે

  • C

    $MCl_4$ કરતા $MCl_2$, વધુ બાષ્પશીલ છે

  • D

    $MCl_4$ કરતા $MCl_2$, નિર્જળ ઇથેનોલમાં વધુ દ્રાવ્ય છે

Similar Questions

વેનેડિયમ $(V)$, ક્રોમિયમ $(Cr)$ , મેંગેનીઝ $ (Mn)$ અને આયર્ન $(Fe) $   ની અણુ સંખ્યા અનુક્રમે$ 23,\, 24, \,25 $  $ 26 $  છે જે એક આમાં સૌથી વધુ બીજી આયનીકરણ એન્થાલ્પી હોવાની અપેક્ષા છે

  • [AIEEE 2003]

નીચે આપેલા વિધાન(નો) માંથી ક્યુ/ક્યાં સાયું/સાચા છે ?

$(A)$ $Cr$ ની ઈલેક્ટ્રોન સંરચના $[ Ar ] 3 d ^{5} 4 s ^{1}$ છે.

$(B)$ ચુંબકીય ક્વોન્ટમ આંકને ઋણ મૂલ્ય હોઈ શકે છે.

$(C)$ પરમાણુઓની ધરા અવસ્થામાં, કક્ષકો તેમની ચઢતી ઊર્જાઓને ક્રમમાં ભરાય છે.

$(D)$ નોડસની કુલ સંખ્યા $(n-2)$ વડે અપાય છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2022]

કયો ગુણધર્મ , જે સંક્રાંતિ ધાતુઓની લાક્ષણિકતા નથી?

પાયરો ફ્રોરિક મિશ ધાતુમાં આયર્નના ટકા $(\%)$ ........ છે.

$(a)$ સંક્રાંતિ તત્વ ઉદ્દીપક તરીકે વર્તી શકે છે. કારણ કે તેઓ તેમની ઓક્સિડેશન અવસ્થાઓ બદલી શકે છે. આયોડાઇડ અને પરસલેટ વચ્ચેની પ્રક્રિયાને $Fe(III)$ કેવી રીતે ઉદ્દીપ્ત કરે છે ?

$(b)$ કોઈ પણ ત્રણ પ્રકમ આપો કે જેમાં સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપક તરીકે વર્તે છે.