એક પ્રવાહીને બંધ પાત્રમાં રાખવામાં આવે છે. જો પ્રવાહીની સપાટી પર નાના છિદ્રવાળી કાચની પ્લેટ (નગણ્ય દળ) રાખવામાં આવે,તો પાત્રમાં પ્રવાહીનું બાષ્પ દબાણ કેટલું હશે?

  • A
    કાચની પ્લેટ દૂર કરવામાં આવે તેના કરતા વધારે
  • B
    કાચની પ્લેટ દૂર કરવામાં આવે તેના જેટલું જ
  • C
    કાચની પ્લેટ દૂર કરવામાં આવે તેના કરતા ઓછું
  • D
    અનુમાન લગાવી શકાતું નથી

Explore More

Similar Questions

$25\,^{\circ}C$ તાપમાને,શુદ્ધ પ્રવાહી $A$ $(mol. wt. = 40)$ નું બાષ્પ દબાણ $100\, torr$ છે,જ્યારે શુદ્ધ પ્રવાહી $B$ $(mol. wt. = 80)$ નું બાષ્પ દબાણ $40\, torr$ છે. $20\, g$ $A$ અને $20\, g$ $B$ ધરાવતા દ્રાવણનું $25\,^{\circ}C$ તાપમાને બાષ્પ દબાણ .......... $torr$ થશે.

Difficult
View Solution

$5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \ g$ પાણીમાં ઓગાળતા બાષ્પદબાણ $3000 \ N \ m^{-2}$ થી ઘટીને $2985 \ N \ m^{-2}$ થાય છે. તો દ્રાવ્યનું આણ્વીય દળ ............... $g/mol$ થશે.

$651 \ g$ ઇથિલિન ગ્લાયકોલ $(HOCH_2CH_2OH)$ ને $363 \ K$ તાપમાને $1.5 \ kg$ પાણીમાં ઓગાળવામાં આવે છે. $363 \ K$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $0.7 \ atm$ છે. આદર્શ દ્રાવણ વર્તણૂક ધારતા,દ્રાવણ પર પાણીનું બાષ્પ દબાણ ($atm$ માં) કેટલું હશે?

જ્યારે $25 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે બાષ્પદબાણમાં $2.25 \times 10^{-1} \ mm$ નો ઘટાડો થાય છે. જો $20^{\circ}C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $17.5 \ mm$ હોય,તો દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું હશે?

દ્રાવકનું બાષ્પદબાણ $17.5 \ mm \ Hg$ છે જ્યારે મંદ દ્રાવણનું બાષ્પદબાણ $17.45 \ mm \ Hg$ છે; તો દ્રાવકનો મોલ અંશ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo