સમતલ તરંગાગ્ર સાથે $X$-અક્ષ પર ગતિ કરતું પ્રકાશનું કિરણ $t$ જાડાઈના માધ્યમ પર આપાત થાય છે. જે વિસ્તારમાં પ્રકાશ પડે છે ત્યાં વક્રીભવનાંક એવી રીતે બદલાય છે કે જેથી $(dn/dy) > 0$ થાય. માધ્યમની બીજી બાજુએ પ્રકાશનું કિરણ કેવી રીતે બહાર આવશે?

  • A
    $X$-અક્ષને સમાંતર
  • B
    નીચેની તરફ વળતું
  • C
    ઉપરની તરફ વળતું
  • D
    બે કે તેથી વધુ કિરણોમાં વિભાજિત

Explore More

Similar Questions

હ્યુજન્સના સિદ્ધાંતની મુખ્ય ખામી શું હતી?

હાઈગન્સના પ્રકાશના તરંગવાદ દ્વારા,આપણે કઈ ઘટના સમજાવી શકતા નથી?

પાતળા પ્રિઝમ દ્વારા સમતલ તરંગના વક્રીભવનની સમજૂતી આપો.

બાજુની આકૃતિમાં, હવામાં ગતિ કરતું તરંગ અગ્ર $AB$ એ સમતલ કાચની સપાટી $XY$ પર આપાત થાય છે. કાચના સ્લેબમાંથી વક્રીભવન પછી તેની સ્થિતિ $CD$ દર્શાવેલ છે, સાથે $A$ અને $D$ પર દોરેલા લંબ પણ દર્શાવેલ છે. હવા $(\mu = 1)$ ની સાપેક્ષમાં કાચનો વક્રીભવનાંક કેટલો થશે?

Difficult
View Solution

શરૂઆતમાં,સમાંતર નળાકારીય તરંગો $\mu(I) = \mu_0 + \mu_2 I$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરે છે,જ્યાં $\mu_0$ અને $\mu_2$ એ ધન અચળાંકો છે અને $I$ એ તીવ્રતા છે. જેમ ત્રિજ્યા વધે છે તેમ તીવ્રતા ઘટે છે. જ્યારે તે બીજા માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે શું થાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo