એક પાત્રમાં $T \, K$ તાપમાને વાયુ અને પાણીના થોડા ટીપાં છે. પાત્રમાં દબાણ $830 \, mm$ પારો છે. પાત્રનું તાપમાન $1\%$ ઘટાડવામાં આવે છે. બે તાપમાને પાણીનું સંતૃપ્ત બાષ્પ દબાણ અનુક્રમે $30 \, mm$ અને $25 \, mm$ પારો છે. તો પાત્રમાં નવું દબાણ ..... $mm$ $Hg$ થશે.

  • A
    $917$
  • B
    $717$
  • C
    $817$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$0.056 \, kg$ નાઈટ્રોજનને $127 \, ^{\circ}C$ તાપમાને એક પાત્રમાં રાખવામાં આવ્યો છે. તેના અણુઓની ઝડપ બમણી કરવા માટે જરૂરી ઉષ્માનું પ્રમાણ $k \, cal$ છે. ($R = 2 \, cal \, mole^{-1} K^{-1}$ લો)

એક બંધ પાત્રમાં બે દ્વિ-પરમાણ્વીય વાયુઓ $A$ અને $B$ નું મિશ્રણ છે. વાયુ $A$ નું મોલર દળ $B$ કરતા $16$ ગણું છે $(M_A = 16 M_B)$ અને પાત્રમાં રહેલા વાયુ $A$ નું દળ $B$ કરતા $2$ ગણું છે $(m_A = 2 m_B)$. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ $A$ ના અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જા $B$ જેટલી જ છે.
$(ii)$ $B$ ના સ્થાનાંતરિત વેગનું રૂટ મીન સ્ક્વેર મૂલ્ય $A$ કરતા ચાર ગણું છે.
$(iii)$ $B$ દ્વારા લાગતું દબાણ $A$ દ્વારા લાગતા દબાણ કરતા આઠ ગણું છે.
$(iv)$ સિલિન્ડરમાં $B$ ના અણુઓની સંખ્યા $A$ કરતા આઠ ગણી છે.

એક વાયુનું તાપમાન $T$ અને કદ $V$ છે. અચળ દબાણે,જો તાપમાનમાં $\Delta T$ જેટલો વધારો કરવામાં આવે,તો કદમાં $\Delta V$ જેટલો વધારો થાય છે. તો $\delta = \frac{\Delta V}{V\Delta T}$ તાપમાન સાથે કેવી રીતે બદલાય છે?

એક અવાહક પાત્ર જેમાં $M$ મોલર દળ ધરાવતો એક પરમાણ્વિક વાયુ ભરેલો છે,તે $V_{0}$ વેગથી ગતિ કરી રહ્યું છે. જો પાત્રને અચાનક સ્થિર કરવામાં આવે,તો તાપમાનમાં થતો ફેરફાર શોધો.

Difficult
View Solution

નીચેનામાંથી કયો આલેખ અચળ તાપમાને રાખેલ આદર્શ વાયુ માટે દબાણ $P$ સાથે $\beta = -(dV/dP)$ નો ફેરફાર દર્શાવે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo