આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાયુનો એક નિશ્ચિત જથ્થો ત્રણ માર્ગો $1, 2$ અને $3$ દ્વારા અવસ્થા $A$ થી અવસ્થા $B$ સુધી વિસ્તરણ પામે છે. જો $w_1, w_2$ અને $w_3$ એ અનુક્રમે ત્રણ માર્ગો પર વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય હોય,તો:

  • A
    $w_1 > w_2 > w_3$
  • B
    $w_1 < w_2 < w_3$
  • C
    $w_1 = w_2 = w_3$
  • D
    $w_2 < w_3 < w_1$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને $2 \ mol$ આદર્શ વાયુનું $1 \ L$ થી $10 \ L$ કદ સુધી પ્રતિવર્તી અને સમતાપી વિસ્તરણ થાય ત્યારે થતું કાર્ય કેટલું હશે ($kJ$ માં)? $(R = 0.0083 \ kJ \ K^{-1} \ mol^{-1})$

રાસાયણિક પ્રક્રિયા માટે $\Delta H = \Delta U$ ક્યારે થાય?

$C_p$ અને $C_v$ વચ્ચેનો તફાવત $H = U + PV$ પ્રાયોગિક સંબંધનો ઉપયોગ કરીને મેળવી શકાય છે. $10$ મોલ આદર્શ વાયુ માટે $C_p$ અને $C_v$ વચ્ચેનો તફાવત ગણો.

$Lavoisier$ અને $Laplace$ નો નિયમ શું દર્શાવે છે?

જો $2 \ mol$ આદર્શ વાયુ દ્વારા સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન $5 \ L$ થી $50 \ L$ સુધી કરવામાં આવેલ કાર્ય $-189.1 \ L \ atm$ હોય,તો વાયુનું તાપમાન ($^{\circ}C$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo