નાનું અને આભાસી પ્રતિબિંબ માત્ર શેમાં મેળવી શકાય છે?

  • A
    બહિર્ગોળ અરીસો
  • B
    સમતલ અરીસો
  • C
    અંતર્ગોળ અરીસો
  • D
    આ તમામ

Explore More

Similar Questions

સ્નેલનો નિયમ ક્યારે નિષ્ફળ જાય છે?

સમતલ અરીસાનો ઉપયોગ વસ્તુના કદ જેટલું જ વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે કરી શકાય છે.

$(i)$ અંતર્ગોળ અરીસા અને $(ii)$ બહિર્ગોળ અરીસાના બે મહત્વના ઉપયોગો લખો.

નીચેનામાંથી કયું સ્નેલના નિયમનું સાચું સામાન્ય સ્વરૂપ છે?

બહિર્ગોળ લેન્સ દ્વારા પ્રતિબિંબ રચના દર્શાવતી કિરણ આકૃતિઓ દોરો જ્યારે વસ્તુને નીચે મુજબના સ્થાને મૂકવામાં આવે:
$(a)$ લેન્સના પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે.
$(b)$ મુખ્ય કેન્દ્ર અને લેન્સની કેન્દ્રલંબાઈના બમણા અંતરની વચ્ચે.
$(c)$ લેન્સની કેન્દ્રલંબાઈના બમણા અંતરે.
$(d)$ અનંત અંતરે.
$(e)$ લેન્સના મુખ્ય કેન્દ્ર પર.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo