એક પાત્રને નીચે દર્શાવ્યા મુજબ દૂર કરી શકાય તેવા વિભાજક દ્વારા બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે:
પ્રથમ ભાગમાં,$V_{1}$ કદમાં $n_{1}$ મોલ આદર્શ વાયુ $He$ હાજર છે. બીજા ભાગમાં,$V_{2}$ કદમાં $n_{2}$ મોલ આદર્શ વાયુ $Ne$ હાજર છે. બંને ભાગોમાં તાપમાન અને દબાણ અનુક્રમે $T$ અને $p$ છે. જો $R$ વાયુ અચળાંક હોય,તો જ્યારે વાયુઓ અપ્રતિવર્તી રીતે મિશ્ર થાય ત્યારે વિભાજકને દૂર કરવા પર એન્ટ્રોપીમાં થતો કુલ ફેરફાર કેટલો હશે?

  • A
    $n_{1} R \ln \frac{V_{1}}{V_{1}+V_{2}} + n_{2} R \ln \frac{V_{2}}{V_{1}+V_{2}}$
  • B
    $n_{1} R \ln \frac{V_{1}+V_{2}}{V_{1}} + n_{2} R \ln \frac{V_{1}+V_{2}}{V_{2}}$
  • C
    $(n_{1}+n_{2}) R \ln \frac{n_{1} V_{1}}{n_{2} V_{2}}$
  • D
    $(n_{1}+n_{2}) R \ln \frac{n_{2} V_{2}}{n_{1} V_{1}}$

Explore More

Similar Questions

$18 \ g$ બરફનું $0 \ ^\circ C$ અને $1 \ atm$ દબાણે પાણીમાં રૂપાંતર થાય છે. $H_2O_{(s)}$ અને $H_2O_{(l)}$ ની એન્ટ્રોપી અનુક્રમે $38.2$ અને $60 \ J/mol \ K$ છે. આ રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર ..... $J/mol$ છે.

આદર્શ વાયુના નમૂના માટે,જ્યારે તેનું દબાણ સમતાપી રીતે $p_i$ થી $p_f$ બદલાય છે,ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર નીચેનામાંથી કયો છે?

એક ઘન પદાર્થનું ગલનબિંદુ $x \ K$ છે અને તેની ગલનગુપ્ત ઉષ્મા $600 \ cal \ mol^{-1}$ છે. $1 \ mol$ ઘન પદાર્થના ગલન માટે એન્ટ્રોપી ફેરફાર $2 \ cal \ mol^{-1} \ K^{-1}$ છે. $x$ નું મૂલ્ય ......$K$ થશે.

$CO_{2(g)}$,$C_{(s)}$ અને $O_{2(g)}$ ની પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $213.5$,$5.740$ અને $205 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. $CO_{2(g)}$ ની સર્જનની પ્રમાણિત એન્ટ્રોપી $...... \ J \ K^{-1} \ mol^{-1}$ છે.

$298 \ K$ તાપમાને પાણીની બાષ્પીભવન એન્થાલ્પી $386 \ kJ \ mol^{-1}$ છે. પાણીની બાષ્પીભવન એન્ટ્રોપી $kJ \ K^{-1} \ mol^{-1}$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo