એક બંધ નળાકાર પાત્રમાં $T$ તાપમાને $N$ મોલ આદર્શ દ્વિપરમાણ્વિક વાયુ ભરેલો છે. ઉષ્મા આપતા,તાપમાન સમાન રહે છે,પરંતુ $n$ મોલ વાયુ પરમાણુઓમાં વિયોજિત થાય છે. આપેલી ઉષ્મા ......... છે.

  • A
    $\frac{5}{2}(N-n) R T$
  • B
    $\frac{5}{2} n R T$
  • C
    $\frac{1}{2} n R T$
  • D
    $\frac{3}{2} n R T$

Explore More

Similar Questions

આર્ગોન માટે વાયુની બે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ${C_p}/{C_v}$ $1.6$ છે અને હાઇડ્રોજન માટે $1.4$ છે. $P$ દબાણે આર્ગોનની એડિબેટિક સ્થિતિસ્થાપકતા $E$ છે. હાઇડ્રોજનની એડિબેટિક સ્થિતિસ્થાપકતા પણ $E$ જેટલી કયા દબાણે થશે?

Difficult
View Solution

જો કોઈ વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે,તો તેની સમતાપી સંકોચનક્ષમતા (isothermal compressibility)

$2 \text{ mol}$ એકપરમાણ્વિક વાયુને અચળ કદ પર $30^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ગરમ કરવા માટે $Q$ જેટલી ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. તો અચળ કદ પર $4 \text{ mol}$ દ્વિપરમાણ્વિક વાયુનું તાપમાન $28^{\circ} C$ થી $33^{\circ} C$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્મા ઊર્જા કેટલી હશે?

જો વાયુ ધરાવતું બંધ પાત્ર ગતિમાં હોય અને તેને અચાનક અટકાવવામાં આવે,તો વાયુના અણુઓની યાદચ્છિક ગતિ .......

સમાન કદના બે બંધ પાત્રો $P_0$ દબાણ અને $T_0$ તાપમાને હવા વડે ભરેલા છે. બંને એક સાંકડી નળી દ્વારા જોડાયેલા છે. જો એક પાત્રને $T_0$ તાપમાને અને બીજાને $T$ તાપમાને રાખવામાં આવે,તો પાત્રોમાં નવું દબાણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo