એક ક્લોરો સંયોજન $A$:
$(i)$ ઓઝોનોલિસિસ અને ત્યારબાદ જળવિભાજન કરવાથી આલ્ડિહાઈડ આપે છે.
$(ii)$ જ્યારે $1.53 \ g$ $A$ નું સંપૂર્ણ બાષ્પીભવન કરવામાં આવે છે,ત્યારે $STP$ પર $448 \ mL$ બાષ્પ મળે છે.
સંયોજન $A$ ના એક અણુમાં કાર્બન પરમાણુઓની સંખ્યા ...... છે.

  • A
    $30$
  • B
    $3$
  • C
    $0.3$
  • D
    $4$

Explore More

Similar Questions

હેલોઆલ્કેનની પાણીમાં દ્રાવ્યતા ખૂબ ઓછી શા માટે હોય છે?

ઇથાઇલ ક્લોરાઇડની જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી બનતી નીપજમાં કાર્બન પરમાણુઓની સંકરણ અવસ્થા કઈ છે?

$CH_3Cl$ ના ઉદાહરણ સાથે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન $(S_N2)$ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો.

નીચે આપેલા બ્રોમાઈડ્સને ધ્યાનમાં લો.
$S_N1$ પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયો આલ્કાઈલ હેલાઈડ $S_{N}1$ પ્રક્રિયા દ્વારા વિસ્થાપન માટે સૌથી વધુ સક્રિય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo