સેન્ટિગ્રેટ અને ફેરનહિટ થર્મોમીટરને ઉકળતા પાણીમાં દુબાડેલ છે.જ્યાં સુધી પાણીનું તાપમાન ફેરનહિટ સ્કેલમાં $140°F$ નોંધે ત્યાં સુધી નીચું લાવવામાં આવે છે.તો સેન્ટિગ્રેટ સ્કેલમાં થતો ઘટાડો તે ..... $^o$ તાપમાન નોંધશે ?
$30$
$40$
$60$
$80$
તાપમાનના વધારા સાથે થતું ઉષ્મીય પ્રસરણ......
એક વાતાવરણના અચળ દબાણે $50 K$ તાપમાનવાળો પ્રવાહી ઓકિસજનને $300 K$ સુધી ગરમ કરવામાં આવે છે.ગરમ કરવાનો દર અચળ છે.તો તાપમાન સાથે સમયનો ફેરફાર
ઘન પદાર્થને ગરમ કરવાથી પ્રસરણ પામે છે કારણ કે,
$0\,^o C$ તાપમાને રહેલ $1\, gm $ દળના બરફને $100\,^o C$ તાપમાને રહેલી વરાળ સાથે મિશ્રણ કરતાં અંતિમ તાપમાન($^o C$) કેટલું થશે?
પદાર્થનું તાપમાન $1°C$ વધારવા માટે આપવી પડતી ઉષ્મા........છે.