$R$ ત્રિજ્યા ધરાવતી એક કેશનળીને પાણીમાં ડુબાડતા પાણી $H$ ઊંચાઈ સુધી ઉપર ચડે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $M$ છે. જો નળીની ત્રિજ્યા અડધી કરવામાં આવે,તો કેશનળીમાં ઉપર ચડતા પાણીનું દળ કેટલું થશે?

  • A
    $M$
  • B
    $M/2$
  • C
    $2M$
  • D
    $4M$

Explore More

Similar Questions

કેશનળીમાં પ્રવાહીના કેશાકર્ષણ દરમિયાન,સંપર્કની કઈ સપાટી અચળ રહે છે?

કેશિકા નળીમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઈ માટેનું સૂત્ર લખો.

વૃક્ષમાં રહેલ રસ $2.5 \times 10^{-5} \, m$ ત્રિજ્યા ધરાવતી કેશિકાઓની સિસ્ટમમાં ઉપર ચઢે છે. રસનું પૃષ્ઠતાણ $7.28 \times 10^{-2} \, N \, m^{-1}$ છે અને સંપર્કકોણ $0^{\circ}$ છે. કેશિકાત્વની ક્રિયા દ્વારા રસ વૃક્ષમાં જે મહત્તમ ઊંચાઈ સુધી ચઢી શકે છે તે ...... $m$ છે ($\rho_{sap} = 10^3 \, kg \, m^{-3}$ અને $g = 9.8 \, m \, s^{-2}$ લો).

કેશિકા ક્રિયા (Capillary action) એટલે શું? પ્રવાહીમાં શિરોલંબ ડૂબાડેલી કેશનળીમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઈ માટેનું સૂત્ર તારવો.

Difficult
View Solution

કેશિકા નળીમાં પાણી $4 \, cm$ ની ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. જો તેને શિરોલંબ સાથે $30^{\circ}$ ના ખૂણે નમાવવામાં આવે,તો તેમાં પાણીના સ્તંભની લંબાઈ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo