એક બાયમેટાલિક પટ્ટી બે સમાન પટ્ટીઓમાંથી બનાવવામાં આવે છે,એક તાંબાની અને બીજી પિત્તળની. બે ધાતુઓના રેખીય પ્રસરણ ગુણાંક $\alpha_C$ અને $\alpha_B$ છે. ગરમ કરવા પર,પટ્ટીનું તાપમાન $\Delta T$ જેટલું વધે છે અને પટ્ટી વળીને $R$ વક્રતા ત્રિજ્યાનો ચાપ બનાવે છે. તો $R$ એ:

  • A
    $\Delta T$ ના સમપ્રમાણમાં છે
  • B
    $\Delta T$ ના વ્યસ્ત પ્રમાણમાં છે
  • C
    $|\alpha_B - \alpha_C|$ ના વ્યસ્ત પ્રમાણમાં છે
  • D
    $(B)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

એક ધાતુની પટ્ટી $25^{\circ} C$ તાપમાને સાચું માપ આપે છે. આ ધાતુની પટ્ટી વડે $10^{\circ} C$ તાપમાને લાકડાના ટુકડાનું માપ લેવામાં આવે છે. જો પટ્ટી પરનું વાંચન $30 \, cm$ હોય, તો લાકડાના ટુકડાની વાસ્તવિક લંબાઈ .......... $cm$ હોવી જોઈએ.

જ્યારે $0^{\circ} C$ તાપમાને રહેલા ચાંદીના મીટર સળિયાને $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે,ત્યારે તેની લંબાઈમાં $0.19 \ cm$ નો વધારો થાય છે. તો ચાંદીનો કદ પ્રસરણાંક શોધો.

જો બાયમેટાલિક પટ્ટીને ગરમ કરવામાં આવે તો તે:

એક લુહાર બળદગાડાના લાકડાના પૈડા પર ગોળાકાર લોખંડની ફ્રેમ બેસાડે છે. $27^{\circ} C$ તાપમાને લાકડાના પૈડા અને ગોળાકાર લોખંડની ફ્રેમનો વ્યાસ અનુક્રમે $5.012 \ m$ અને $5 \ m$ છે. લોખંડની રીંગને લાકડાના પૈડા પર બેસાડવા માટે તેને કેટલા તાપમાન ($^{\circ} C$ માં) સુધી ગરમ કરવી જોઈએ? (લોખંડનો રેખીય પ્રસરણાંક $= 1.2 \times 10^{-5} \ ^{\circ} C^{-1}$)

જો ગરમ કરવાથી નળાકારની લંબાઈમાં $2\%$ નો વધારો થાય,તો તેના પાયાનું ક્ષેત્રફળ ....... $\%$ વધશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo