$LASER$ એ અત્યંત તીવ્ર,એકવર્ણી અને એકદિશીય પ્રકાશના કિરણનો સ્ત્રોત છે. લેસર પ્રકાશના આ ગુણધર્મોનો ઉપયોગ લાંબા અંતરને માપવા માટે કરી શકાય છે. પૃથ્વીથી ચંદ્રનું અંતર લેસરનો પ્રકાશના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીને ખૂબ જ ચોકસાઈથી નક્કી કરવામાં આવ્યું છે. ચંદ્ર પર ફેંકવામાં આવેલ લેસર પ્રકાશ ચંદ્રની સપાટી પરથી પરાવર્તન પામીને પાછા આવતા $2.56 \; s$ લે છે. પૃથ્વીની આસપાસ ચંદ્રની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કેટલી છે?

  • A
    $3.84 \times 10^{7} \; km$
  • B
    $3.84 \times 10^{5} \; km$
  • C
    $7.16 \times 10^{6} \; km$
  • D
    $3.84 \times 10^{7} \; m$

Explore More

Similar Questions

પૃથ્વીથી સૂર્યનું સરેરાશ અંતર આશરે $1.5 \times 10^8 \text{ km}$ છે. સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા લાગતો સમય.....$\text{min}$ છે.

દળ એટલે શું? દળ પર બાહ્ય પરિબળોની અસર લખો.

સૂર્યનો કોણીય વ્યાસ $1920^{\prime \prime}$ માપવામાં આવ્યો છે. પૃથ્વીથી સૂર્યનું અંતર $D = 1.496 \times 10^{11} \ m$ છે. સૂર્યનો વ્યાસ કેટલો હશે?

એક દૂરના ગ્રહનું પૃથ્વીથી અંતર $D$ હોવાનું અનુમાન છે. જો તેના વ્યાસાંત બિંદુઓ પૃથ્વી પર સ્થિત એક વેધશાળામાં $\theta$ ખૂણો આંતરે છે,તો ગ્રહનો આશરે વ્યાસ ............. છે.

ટેકોમીટર એ માપવા માટેનું સાધન છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo