જ્યારે ચેતાકોષ વિશ્રામ સ્થિતિમાં હોય,એટલે કે કોઈ પણ ઊર્મિવેગનું વહન કરતો ન હોય,ત્યારે ચેતાક્ષનું રસસ્તર:

  • A
    $Na^+$ આયનો માટે તુલનાત્મક રીતે વધુ પારગમ્ય અને $K^+$ આયનો માટે લગભગ અપારગમ્ય હોય છે.
  • B
    $Na^+$ અને $K^+$ બંને આયનો માટે સમાન રીતે પારગમ્ય હોય છે.
  • C
    $Na^+$ અને $K^+$ બંને આયનો માટે અપારગમ્ય હોય છે.
  • D
    $K^+$ આયનો માટે તુલનાત્મક રીતે વધુ પારગમ્ય અને $Na^+$ આયનો માટે લગભગ અપારગમ્ય હોય છે.

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $P$ તરીકે ચિહ્નિત થયેલ જગ્યાએ કયા આયનો કોષમાં દાખલ થાય છે?

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(1)$ ચેતા આવેગ (Nerve impulse)
$(2)$ સ્થિતિમાન (Resting potential)

કોષરસસ્તરનું સ્થિતિમાન (Resting potential) કેટલું હોય છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(a)$ વિશ્રામી રસપટલની આરપાર જોવા મળતા વીજસ્થિતિમાનના તફાવતને સક્રિય કલાવીજસ્થિતિમાન કહે છે.
$(b)$ સક્રિય કલાવીજસ્થિતિમાનના સર્જન માટે $Na^+$ આયનો જવાબદાર છે.
$(c)$ ચેતા ઉર્મિવેગ એ સક્રિય કલાવીજસ્થિતિમાન છે.

ચેતાતંતુઓમાં ક્રિયાત્મક પોટેન્શિયલનું વહન ખૂબ જ ઝડપી હોય છે જેમાં

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo