રેનવીયરની ગાંઠ (Nodes of Ranvier) માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

  • A
    ચેતાતંતુપડ (Neurilemma) અસતત હોય છે.
  • B
    માયલીન આવરણ (Myelin sheath) અસતત હોય છે.
  • C
    ચેતાતંતુપડ અને માયલીન આવરણ બંને અસતત હોય છે.
  • D
    તે માયલીન આવરણ દ્વારા આવૃત્ત હોય છે.

Explore More

Similar Questions

પરિપક્વ ચેતાકોષમાં કઈ અંગિકા ગેરહાજર હોય છે?

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I$. ડેન્ડ્રાઈટ્સ (શિખાતંતુઓ) લાંબા તંતુઓ છે,જેનો દૂરનો છેડો શાખિત હોય છે.
$II$. એક્સોન (ચેતાક્ષ) ટૂંકા તંતુઓ છે જે કોષકાયમાંથી ઉદ્ભવે છે.
$III$. ચેતાકોષના કોષકાયમાં કોષરસ,કોષકેન્દ્ર સાથે કોષીય અંગિકાઓ અને નિસલની કણિકાઓ હોય છે.
$IV$. ડેન્ડ્રાઈટ્સ ચેતા આવેગોને કોષકાયથી દૂર ચેતોપાગમ (synapse) તરફ વહન કરે છે.
સાચો વિકલ્પ છે:

ચેતાકોષની અંતર્વાહી (afferent) પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

ખોટી જોડી પસંદ કરો:

ચેતાકોષોમાં શું હોતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo