મૂત્રપિંડના કાર્યના નિયમન સંબંધે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે?

  • A
    જ્યારે કોઈ વ્યક્તિ વધુ પાણી પીવે છે,ત્યારે $ADH$ નું ઉત્પાદન દબાઈ જાય છે.
  • B
    ઠંડા તાપમાનના સંપર્કમાં આવવાથી એન્જિઓટેન્સીન-$II$ નું નિર્માણ ઉત્તેજિત થાય છે.
  • C
    ગ્લોમેરુલર રુધિરપ્રવાહમાં વધારો થવાથી એન્જિઓટેન્સીન-$II$ નું નિર્માણ ઉત્તેજાય છે.
  • D
    ઉનાળા દરમિયાન,જ્યારે શરીર પરસેવા દ્વારા ઘણું પાણી ગુમાવે છે,ત્યારે $ADH$ નો સ્ત્રાવ દબાઈ જાય છે.

Explore More

Similar Questions

આલ્ડોસ્ટેરોન દ્વારા ઉત્સર્ગએકમનો કયો ભાગ અસર પામે છે?

રુધિરના દબાણ અથવા રુધિરના કદમાં ઘટાડો થવાને કારણે નીચેનામાંથી કોનો સ્રાવ થતો નથી?

નીચેનામાંથી શું દૂરસ્થ ગૂંચળાદાર નલિકા (distal convoluted tubule) માં સોડિયમના પુનઃશોષણમાં વધારો કરે છે?

શરીરમાં ઓસ્મોરિસેપ્ટર્સ (Osmoreceptors) નીચેનામાંથી શેમાં થતા ફેરફારો દ્વારા સક્રિય થાય છે?
$I.$ રુધિરનું કદ (Blood volume)
$II.$ શરીરના પ્રવાહીનું કદ (Body fluid volume)
$III.$ આયનિક સાંદ્રતા (Ionic concentration)
નીચેનામાંથી કયો વિકલ્પ સાચા વિધાનો ધરાવે છે?

નીચેના પૈકી કયો અંતઃસ્ત્રાવ ડાયુરેસિસને અટકાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo