ઓર્નિથિન ચક્ર દરમિયાન રુધિરમાંથી નીચેનામાંથી કયા ઉત્સર્ગદ્રવ્યો દૂર કરવામાં આવે છે?

  • A
    $CO_2$ અને યુરિયા
  • B
    એમોનિયા અને યુરિયા
  • C
    $CO_2$ અને એમોનિયા
  • D
    યુરિયા અને મૂત્ર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સાચું નથી?

જલીય કીટકો ઉત્સર્જનની દ્રષ્ટિએ ....... છે.

એમોનિયાનું યુરિયામાં રૂપાંતર ........ ચક્ર દ્વારા થાય છે.

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. એમિનોટેલિક $I$. અસ્થિમત્સ્યો
$Q$. યુરિયોટેલિક $II$. જલીય ઉભયજીવીઓ અને કીટકો
$R$. યુરિકોટેલિક $III$. સ્થલીય ગોકળગાય અને કીટકો
$IV$. દરિયાઈ મત્સ્યો
$V$. સસ્તનો
$VI$. સ્થલીય ઉભયજીવીઓ
$VII$. સરિસૃપ અને પક્ષીઓ

નીચેનામાંથી કયો વિકલ્પ છ પ્રાણીઓનું તેમના દ્વારા ઉત્સર્જિત નાઈટ્રોજનયુક્ત કચરા $(A, B, C)$ ના પ્રકાર અનુસાર સાચું વર્ગીકરણ આપે છે?
$A-$ એમોનોટેલિક,$B-$ યુરિયોટેલિક,$C-$ યુરિકોટેલિક

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo