જ્યારે મૂળ કે પ્રકાંડ …….. હોય ત્યારે આદિદારૂવાહિનીઓમાં વલયાકાર અને કુંતલાકાર સ્કૂલનો વિકાસ પામે છે.

  • A

    લાંબા થતા

  • B

    પહોળા થતા

  • C

    વિભેદન પામતા

  • D

    પરિપક્વ થતા

Similar Questions

કયા પ્રકાંડમાં પાર્શ્વીય વર્ધનશીલ પેશી ગેરહાજર હોય છે?

અનાવૃત બીજધારીમાં મુખ્ય જલવાહક ઘટક કયો છે?

ટાયલોઝ તરીકે ઓળખાતા ફુગ્ગા જેવા આકારની રચના શું છે ?

પર્ણપત્રની કિનારીમાં આવેલ વર્ધનશીલપેશી કઈ છે?

ડ્રોસેરા વનસ્પતિના પ્રકાંડરોમનું કાર્ય કેવું છે ?