વાતછિદ્રનું મુખ્ય કાર્ય ………... .

  • [AIPMT 2002]
  • A

    બાષ્પોત્સર્જન

  • B

    ઉત્સ્વેદન

  • C

    વાયુઓની આપ-લે

  • D

    સ્રાવ

Similar Questions

નીચે પૈકી શાનો પર્ણરંધ્રીય ઉપકરણમાં સમાવેશ થતો નથી?

અરીય વાહિપુલ અને સહસ્થ વાહિપુલ શેમાં જાવા મળે છે ?

નીચે આપેલ સહસ્થ વાહિપુલને ઓળખો.

પર્ણરંદ્રો $.....$ ના ઘટક છે 

જ્યારે 'પૂલીય એધા' વર્ધનશીલ પેશી વાહિપૂલની અંદરની બાજુએ આવેલા હોય, ત્યારે તે વાહિપૂલને ........કહેવામાં આવે છે.