વાતછિદ્રનું મુખ્ય કાર્ય ………... .
બાષ્પોત્સર્જન
ઉત્સ્વેદન
વાયુઓની આપ-લે
સ્રાવ
નીચે પૈકી શાનો પર્ણરંધ્રીય ઉપકરણમાં સમાવેશ થતો નથી?
અરીય વાહિપુલ અને સહસ્થ વાહિપુલ શેમાં જાવા મળે છે ?
નીચે આપેલ સહસ્થ વાહિપુલને ઓળખો.
પર્ણરંદ્રો $.....$ ના ઘટક છે
જ્યારે 'પૂલીય એધા' વર્ધનશીલ પેશી વાહિપૂલની અંદરની બાજુએ આવેલા હોય, ત્યારે તે વાહિપૂલને ........કહેવામાં આવે છે.