$ELISA$ એ કયા સિદ્ધાંત પર આધારિત છે?

  • A
    એન્ટિજન દાખલ કરવું
  • B
    એન્ટિજન-એન્ટિબોડી આંતરક્રિયા
  • C
    $WBC$ નિર્માણ
  • D
    સ્નાયુ સંકોચન

Explore More

Similar Questions

$MRI$ માં .......... વપરાય છે.

થેરાપ્યુટિક દવાઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I$. રીકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીનો ઉપયોગ એવી થેરાપ્યુટિક દવાઓના ઉત્પાદન માટે થાય છે જે સુરક્ષિત અને અસરકારક છે.
$II$. તે અનિચ્છનીય રોગપ્રતિકારક પ્રતિભાવોને ટાળે છે,જે સામાન્ય રીતે બિન-માનવ સ્ત્રોતોમાંથી અલગ કરાયેલ સમાન ઉત્પાદનો સાથે જોવા મળે છે.
$III$. વિશ્વમાં ભારત સહિત લગભગ $30$ રીકોમ્બિનન્ટ થેરાપ્યુટિક્સને માનવ ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?

પ્રથમ ક્લિનિકલ જનીન થેરાપી $1990$ માં $4$ વર્ષની બાળકીને કયા ઉત્સેચકની ઉણપ માટે આપવામાં આવી હતી?

ઘણા પ્રોટીન તેમના નિષ્ક્રિય સ્વરૂપમાં સ્ત્રાવ પામે છે. સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન થતા ઘણા ઝેરી પ્રોટીન (ટોક્સિન) માટે પણ આ સાચું છે. સમજાવો કે આ પદ્ધતિ ઝેર ઉત્પન્ન કરતા સજીવ માટે કેવી રીતે ઉપયોગી છે?

યુફેનિક્સ $(Euphenics)$ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo