$A$ - કોલોસ્ટ્રમમાં ધણા બધા એન્ટીબોડી હોય છે.
$R$ - બાળકમાં કોલોસ્ટ્રમનાં કારણે પ્રતિકારકતામાં ઘટાડો થાય છે.
$A$ અને $R$ બંને સાચા
$A$ અને $R$ બને ખોટા
$A$ સાચું, $R$ ખોટું
$A$ ખોટું, $R$ સાચું
પ્રસૂતિ દરમિયાન માદાની કઇ ગ્રંથિમાં વિભાજન થતું જોવા મળે છે ?
બાળકના વિકાસના શરૂઆતના તબક્કામાં દાક્તર સ્તનપાન કરાવવાની સલાહ શાથી આપે છે ?
પ્રસૂતિની પ્રક્રિયામાં નીચેનામાંથી શું બનતું નથી.
નીચે બે વિધાનો આાપેલાં છે: જેમાં એકને વિધાન $A$ અને બીજાને કારણ $R$ તરીકે દર્શાવેલ છે:
વિધાન $A$ : તંદુરસ્ત બાળકના વિકાસ માટે નવજાત શિશુને શરૂઆતના ગાળામાં માતાનું ધાવણ આપવાની ભલામણા ડોકટરોએ કરેલ છે.
કારણ $R$ : કોલોસ્ટ્રમ વિવિધ પ્રકારની એન્ટીબોડીઝ ધરાવે છે નવજાત બાળકમાં પ્રતિકારના વિકાસ માટે અત્યંત જરૂરી હોય છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :
ઓક્સિટોસિન મુખ્ય શેમાં મદદ કરે છે ?