એક કણ $R$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી કોઈપણ ક્ષણે ત્રિજ્યાવર્તી પ્રવેગ અને સ્પર્શકીય પ્રવેગના મૂલ્યો સમાન રહે. જો $t = 0$ સમયે કણનો વેગ $V_0$ હોય,તો કણના પ્રથમ પરિભ્રમણનો સમયગાળો કેટલો હશે?

  • A
    $\frac{R}{V_0} e^{-2 \pi}$
  • B
    $\frac{R}{V_0} (e^{2 \pi} - 1)$
  • C
    $\frac{R}{V_0}$
  • D
    $\frac{R}{V_0} (1 - e^{-2 \pi})$

Explore More

Similar Questions

વર્તુળાકાર ગતિ કરતા કણના રેખીય પ્રવેગના ત્રિજ્યાવર્તી ઘટક અને સ્પર્શીય ઘટકની અસરો સમજાવો.

અનિયમિત પ્રવેગી વર્તુળાકાર ગતિ કરતા કણ માટે:

વર્તુળાકાર ગતિમાં રહેલા કણ માટે કેન્દ્રગામી પ્રવેગ

$3 \, m$ ત્રિજ્યાના વર્તુળ પર ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર $S = \frac{t^2}{2} + \frac{t^3}{3}$ હોય,તો $t = 2 \, s$ સમયે કુલ પ્રવેગ ....... $m/s^2$ થાય.

Difficult
View Solution

એક કાર $500 \,m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $30 \,ms^{-1}$ ની ઝડપે ગતિ કરી રહી છે. જો તેની ઝડપ $2 \,ms^{-2}$ ના દરે વધી રહી હોય, તો તેનો પ્રવેગ શોધો. ($\,ms^{-2}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo