એક વ્હીટસ્ટન બ્રિજ ત્રીજી ભુજામાં $625\, \Omega$ ના અવરોધ સાથે સંતુલિત છે,જ્યાં $P, Q$ અને $S$ અનુક્રમે $1^{st}, 2^{nd}$ અને $4^{th}$ ભુજામાં છે. જો $P$ અને $Q$ ને અદલાબદલી કરવામાં આવે,તો સંતુલન જાળવવા માટે ત્રીજી ભુજામાં અવરોધ $51\,\Omega$ વધારવો પડે છે. ચોથી ભુજામાં અજ્ઞાત અવરોધ ............. $\Omega$ છે.

  • A
    $625$
  • B
    $650$
  • C
    $676$
  • D
    $600$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં $5 \Omega$ ના અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ કેટલો છે?

કિર્ચોફના નિયમો સમજવા માટે જરૂરી તથ્યો લખો.

પરિપથમાં દર્શાવ્યા મુજબ,જો બિંદુઓ $A$ અને $B$ વચ્ચે એક સુવાહક તાર જોડવામાં આવે,તો આ તારમાં વિદ્યુતપ્રવાહ કઈ દિશામાં વહેશે?

આપેલ સર્કિટ આકૃતિમાં,વાયર $CD$ માંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ (એમ્પીયરમાં) શોધો.

આપેલ પરિપથમાં,વિદ્યુતપ્રવાહ $I_3$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo