$1 \ g$ કાર્બનિક સંયોજન દ્વારા મળતા એમોનિયાને તટસ્થ કરવા માટે $\frac{N}{5} \ H_2SO_4$ ના $58 \ mL$ વપરાય છે. સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી કેટલી છે?

  • A
    $34.3$
  • B
    $82.7$
  • C
    $16.2$
  • D
    $21.6$

Explore More

Similar Questions

એક વિદ્યાર્થીને $0.314 \ g$ કાર્બનિક સંયોજન આપવામાં આવ્યું છે અને સલ્ફરનું પ્રમાણ શોધવાનું કહેવામાં આવ્યું છે. પ્રયોગ દરમિયાન,વિદ્યાર્થીએ $0.4813 \ g$ બેરિયમ સલ્ફેટ મેળવ્યું છે. સંયોજનમાં હાજર સલ્ફરની ટકાવારી . . . . . . છે.
(આપેલ મોલર દળ $g \ mol^{-1}$ માં: $S = 32$,$BaSO_4 = 233$) ($\%$ માં)

$0.8 \ g$ કાર્બનિક સંયોજનનું નાઈટ્રોજનના અંદાજ માટે જેલ્ડાલ પદ્ધતિ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જો સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી $42 \ \%$ મળી હોય,તો વિશ્લેષણ દરમિયાન મુક્ત થયેલ એમોનિયા દ્વારા $1 \ M$ $H_2SO_4$ ના $.... \ mL$ તટસ્થ થયા હશે.

કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજનના અનુમાનના સિદ્ધાંત વચ્ચેનો તફાવત $(i)$ ડુમા પદ્ધતિ અને $(ii)$ જેલ્ડાલ પદ્ધતિ દ્વારા સમજાવો.

કેરિયસ ટ્યુબમાં,કાર્બનિક સંયોજન '$X$' ને સોડિયમ પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ખનિજ એસિડ '$Y$' બનાવવામાં આવે છે. '$Y$' માં $BaCl_2$ નું દ્રાવણ ઉમેરતા અવક્ષેપ '$Z$' મળે છે. '$Z$' નો ઉપયોગ વધારાના તત્વના જથ્થાત્મક અંદાજ માટે થાય છે. '$X$' શું હોઈ શકે?

નાઈટ્રોજનના અનુમાન માટે,$1.4 \ g$ કાર્બનિક સંયોજનનું જેલ્ડાલ પદ્ધતિ દ્વારા પાચન કરવામાં આવ્યું અને ઉત્પન્ન થયેલ એમોનિયાને $60 \ mL$ $\frac{M}{10}$ સલ્ફ્યુરિક એસિડમાં શોષવામાં આવ્યું. પ્રક્રિયા ન પામેલા એસિડને સંપૂર્ણ તટસ્થ કરવા માટે $20 \ mL$ $\frac{M}{10}$ સોડિયમ હાઈડ્રોક્સાઈડની જરૂર પડી. સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી .....$\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo