$t = 0$ સમયે કળ $S$ બંધ કરવામાં આવે ત્યારે,ઇન્ડક્ટર $L$ ના બે છેડા વચ્ચે ઉદ્ભવતા $emf$ $e$ અને પરિપથમાં વહેતા પ્રવાહ $i$ ના આલેખનો પ્રકાર કેવો હશે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$8.4 \, mH$ ઇન્ડક્ટન્સ અને $6 \, \Omega$ અવરોધ ધરાવતા કોઈલને $12 \, V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. આ કોઈલમાં પ્રવાહ $1.0 \, A$ થાય તે માટેનો અંદાજિત સમય કેટલો હશે?

$t = 0$ સમયે બેટરી સાથેનું $LR$ સર્કિટ જોડવામાં આવે છે. સર્કિટ બંધ કર્યા પછી તરત જ નીચેનામાંથી કઈ રાશિ શૂન્ય હોતી નથી?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટની સ્વિચ $S$ ને $t = 0$ સમયે બંધ કરવામાં આવે છે. જો $e$ એ $L$ માં ઉદ્ભવતું પ્રેરિત $emf$ દર્શાવે અને $i$ એ $t$ સમયે સર્કિટમાંથી વહેતો પ્રવાહ હોય,તો નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

આપેલ $L-R$ સર્કિટમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આકૃતિમાં દર્શાવેલ ગોઠવણ માટે સરકતા સળિયા $AB$ (અવરોધ $= R$) માં વહેતો પ્રવાહ શોધો. $\vec{B}$ અચળ છે અને કાગળની બહારની દિશામાં છે. સમાંતર તારનો કોઈ અવરોધ નથી. $v$ અચળ છે. સ્વિચ $S$ ને $t = 0$ સમયે બંધ કરવામાં આવે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo