એક ન્યુક્લિયર રિએક્ટર $300 \, MW$ પાવર આપે છે. જો એક યુરેનિયમ ${U^{235}}$ ન્યુક્લિયસના વિખંડનથી $170 \, MeV$ ઊર્જા મુક્ત થતી હોય,તો $1 \, h$ માં કેટલા ન્યુક્લિયસનું વિખંડન થાય?

  • A
    $5 \times 10^{15}$
  • B
    $10 \times 10^{20}$
  • C
    $40 \times 10^{21}$
  • D
    $30 \times 10^{25}$

Explore More

Similar Questions

${}^{235}U$ ના દરેક ન્યુક્લિયર વિખંડનથી $200 \text{ MeV}$ ઉર્જા મુક્ત થાય છે. જો રિએક્ટર $1 \text{ MW}$ પાવર ઉત્પન્ન કરતું હોય,તો રિએક્ટરમાં વિખંડનનો દર કેટલો હશે?

નીચેનામાંથી કયા ફ્યુઝન (સંલયન) પ્રક્રિયા માટે યોગ્ય છે?

ધારો કે સ્થિર અને ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેલું ${ }_{88}^{226} Ra$ ન્યુક્લિયસ તેના ઉત્તેજિત અવસ્થામાં રહેલા ${ }_{86}^{222} Rn$ ન્યુક્લિયસમાં $\alpha$-ક્ષય પામે છે. ઉત્સર્જિત $\alpha$ કણની ગતિઊર્જા $4.44 \text{ MeV}$ માલૂમ પડે છે. ત્યારબાદ ${ }_{86}^{222} Rn$ ન્યુક્લિયસ $\gamma$-ક્ષય દ્વારા તેની ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે. ઉત્સર્જિત $\gamma$-ફોટોનની ઊર્જા . . . . . . . $\text{keV}$ છે.
[આપેલ છે: ${ }_{88}^{226} Ra$ નું પરમાણ્વીય દળ $= 226.005 \text{ u}$,${ }_{86}^{222} Rn$ નું પરમાણ્વીય દળ $= 222.000 \text{ u}$,$\alpha$ કણનું પરમાણ્વીય દળ $= 4.000 \text{ u}$,$1 \text{ u} = 931 \text{ MeV}/c^2$]

સૂર્યમાં ઉર્જા મુખ્યત્વે શેના દ્વારા ઉત્પન્ન થાય છે?

પરમાણુ વિખંડન (nuclear fission) માં દળનો કેટલો ટકા ભાગ ઊર્જામાં રૂપાંતરિત થાય છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo