બિંદુવત ઉદ્ગમથી $r$ અંતરે તરંગનો કંપવિસ્તાર $A$ છે. તો ઉદ્ગમથી $2r$ અંતરે કંપવિસ્તાર કેટલો થશે?

  • A
    $2A$
  • B
    $A$
  • C
    $A/2$
  • D
    $A/4$

Explore More

Similar Questions

$A$ એક સૂર ગાઈ રહ્યો છે અને તે જ સમયે $B$ એક સૂર ગાઈ રહ્યો છે જેની આવૃત્તિ $A$ ના સૂરની આવૃત્તિ કરતા બરાબર આઠમા ભાગની છે. જો બંને અવાજોની ઉર્જા સમાન હોય,તો $B$ ના સૂરનો કંપવિસ્તાર કેટલો હશે?

એક પ્રગામી તરંગ એક દ્રઢ સીમા પરથી આંશિક રીતે પરાવર્તિત અને આંશિક રીતે પારગમિત થાય છે. ધારો કે $a_i, a_r$ અને $a_t$ એ આપાત તરંગ,પરાવર્તિત તરંગ અને પારગમિત તરંગના કંપવિસ્તાર છે અને $I_i, I_r$ અને $I_t$ એ તેમની સંબંધિત તીવ્રતાઓ છે. તો સાચો વિકલ્પ પસંદ કરો.

જો બે તરંગોના કંપનવિસ્તારનો ગુણોત્તર $4:3$ હોય,તો તેમની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

જો તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર $2:1$ હોય,તો તેમની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

લોસ-ફ્રી માધ્યમમાં પ્રગતિશીલ સમતલ તરંગની તીવ્રતા શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo