પ્રગામી તરંગો અને સ્થિર તરંગોને કયો ગુણધર્મ અલગ પાડે છે?

  • A
    કંપવિસ્તાર
  • B
    આવૃત્તિ
  • C
    ઊર્જાનું વહન
  • D
    કળા

Explore More

Similar Questions

એક પ્રગામી તરંગ એક દ્રઢ સીમા પરથી આંશિક રીતે પરાવર્તિત અને આંશિક રીતે પારગમિત થાય છે. ધારો કે $a_i, a_r$ અને $a_t$ એ આપાત તરંગ,પરાવર્તિત તરંગ અને પારગમિત તરંગના કંપવિસ્તાર છે અને $I_i, I_r$ અને $I_t$ એ તેમની સંબંધિત તીવ્રતાઓ છે. તો સાચો વિકલ્પ પસંદ કરો.

જ્યારે ધ્વનિ તરંગ સ્થિતિસ્થાપક માધ્યમમાંથી પસાર થાય છે,ત્યારે તે માધ્યમમાં $1 \ m$ અંતર કાપતા તેની તીવ્રતામાં $10\%$ નો ઘટાડો થાય છે. જો ધ્વનિ તરંગની પ્રારંભિક તીવ્રતા $100 \ dB$ હોય,તો $3 \ m$ જાડાઈના માધ્યમમાંથી પસાર થયા પછી તેનું મૂલ્ય .... $dB$ હશે.

તરંગ ...... ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે.

જો બિંદુ સ્ત્રોતથી $r$ અંતરે તરંગોનો કંપવિસ્તાર $A$ હોય,તો $2r$ અંતરે કંપવિસ્તાર કેટલો હશે?

જો ધ્વનિનો કંપવિસ્તાર બમણો કરવામાં આવે અને આવૃત્તિ એક-ચતુર્થાંશ કરવામાં આવે,તો તે જ બિંદુએ ધ્વનિની તીવ્રતા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo