ઉગમબિંદુ $O$ માંથી પસાર થતી એક સુરેખા,સમાંતર રેખાઓ $4x + 2y = 9$ અને $2x + y + 6 = 0$ ને અનુક્રમે $P$ અને $Q$ બિંદુઓમાં મળે છે. તો બિંદુ $O$ એ રેખાખંડ $PQ$ નું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે?

  • A
    $1 : 2$
  • B
    $3 : 4$
  • C
    $2 : 1$
  • D
    $4 : 3$

Explore More

Similar Questions

બે ન્યુક્લિયોટાઇડ્સને જોડતા બંધનો પ્રકાર કયો છે?

એક રેખા $L$ ના યામ અક્ષો પરના અંતઃખંડો $a$ અને $b$ છે. જ્યારે યામ અક્ષોને ઉગમબિંદુને સ્થિર રાખીને $\alpha$ ખૂણે ફેરવવામાં આવે છે,ત્યારે તે જ રેખા $L$ ના નવા અક્ષો પરના અંતઃખંડો $p$ અને $q$ મળે છે. તો

સંતુલન પર રહેલી નીચેની પ્રક્રિયામાં અચળ કદ પર થોડો નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે છે:
$NH_4HS_{(s)} \rightleftharpoons NH_{3(g)} + H_2S_{(g)}$
નિષ્ક્રિય વાયુ ઉમેરવાની અસરનું અનુમાન કરો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઉદ્દીપકનો ઉપયોગ થતો નથી?

બાજુમાં આપેલ પરિપથમાં,$3\, \Omega$ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ............... $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo