જ્યારે વરસાદ સાથે સખત વાવાઝોડું ફુંકાય ત્યારે એકઠાં કરેલાં વરસાદી પાણીનું $pH$ મૂલ્ય......

  • A
    વાવાઝોડું થયા વગરના વરસાદના પાણી કરતાં આ પાણીની $pH$ વધારે હોય છે.
  • B
    વાવાઝોડું ન હોય ત્યારે પાણીના $pH$ મૂલ્ય કરતાં આ પાણીનું $pH$ મૂલ્ય થોડું ઓછું હોય છે.
  • C
    વાવાઝોડાથી બિનઅસરકારક રહે છે.
  • D
    જે હવામાં રહેલી ધૂળના જથ્થા પર આધાર રાખે છે.

Explore More

Similar Questions

$25 \, ^\circ C$ તાપમાને $H_2O \rightleftharpoons H^{+} + OH^{-}$ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જાનો ફેરફાર $... \ kJ$ છે.

$50\,^oC$ તાપમાને શુદ્ધ પાણીની $pH$ ........... થશે. (આપેલ છે: $50\,^oC$ તાપમાને $pK_w = 13.26$)

$25^{\circ} C$ તાપમાને એક દ્રાવણની ${H_3}{O^+}$ સાંદ્રતા $1.0 \times 10^{-10} \ M$ છે. દ્રાવણનું $pOH$ મૂલ્ય કેટલું હશે ($.0$ માં)?

શુદ્ધ પાણીની સાંદ્રતા સમજાવો અને શા માટે શુદ્ધ પાણીનું સંતુલન ડાબી બાજુએ રહેલું છે તે જણાવો.

Difficult
View Solution

વિનેગરના એક નમૂનાનો $pH$ $3.76$ છે. તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo