$[Co(en)(NH_3)_2Br_2]^+$ સંકીર્ણ માટેની ગોઠવણી દર્શાવેલ છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $I$ અને $II$ ભૂમિતિય સમઘટકો છે
  • B
    $II$ અને $III$ પ્રકાશીય સમઘટકો છે
  • C
    $I$ અને $III$ પ્રકાશીય સમઘટકો છે
  • D
    $II$ અને $III$ ભૂમિતિય સમઘટકો છે

Explore More

Similar Questions

સંકીર્ણ $[Co(en)(NH_3)_3(H_2O)]^{3+}$ $(en = H_2NCH_2CH_2NH_2)$ માટે સાચો વિકલ્પ (વિકલ્પો) કયો (કયા) છે?
$A$. તે બે ભૌમિતિક સમઘટકો ધરાવે છે
$B$. જો દ્વિદંતીય 'en' ને બે સાયનાઈડ લિગેન્ડ દ્વારા બદલવામાં આવે તો તે ત્રણ ભૌમિતિક સમઘટકો ધરાવશે
$C$. તે અનુચુંબકીય છે
$D$. તે $[Co(en)(NH_3)_4]^{3+}$ ની સરખામણીમાં લાંબી તરંગલંબાઇ પર પ્રકાશનું શોષણ કરે છે

નીચેનામાંથી કયો ક્રમ સાચો નથી?

નીચેના સંકીર્ણોમાં મધ્યસ્થ ધાતુ આયન માટે ઓક્સિડેશન અવસ્થા,$d$-કક્ષકની ગોઠવણી અને સવર્ગ આંક જણાવો:
$(i)$ $K_{3}[Co(C_{2}O_{4})_{3}]$
$(ii)$ $cis-[Cr(en)_{2}Cl_{2}]Cl$
$(iii)$ $(NH_{4})_{2}[CoF_{4}]$
$(iv)$ $[Mn(H_{2}O)_{6}]SO_{4}$

વધારાનું $aq. NH_3$ કોને ઓગાળી શકે છે?

જ્યારે પોટેશિયમ આયોડાઈડને પોટેશિયમ ફેરીસાયનાઈડના જલીય દ્રાવણમાં ઉમેરવામાં આવે છે,ત્યારે એક પ્રતિવર્તી પ્રક્રિયા જોવા મળે છે જેમાં સંકીર્ણ $P$ બને છે. પ્રબળ એસિડિક માધ્યમમાં,સંતુલન સંપૂર્ણપણે $P$ તરફ ખસે છે. સહેજ એસિડિક માધ્યમમાં $P$ માં ઝિંક ક્લોરાઈડ ઉમેરવાથી અલ્પ દ્રાવ્ય સંકીર્ણ $Q$ મળે છે.
$(1)$ $P$ ના બે મોલ ઉત્પન્ન કરવા માટે જરૂરી પોટેશિયમ આયોડાઈડના મોલની સંખ્યા. . .
$(2)$ $Q$ ના આણ્વિય સૂત્રમાં હાજર ઝિંક આયનોની સંખ્યા. . . .
$(1)$ અને $(2)$ માટે જવાબ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo