$[Cr(NH_3)_6]Cl_3$ સંકીર્ણ અંગે કયું વિધાન ખોટું છે?

  • A
    સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ આયન $d^2sp^3$ સંકરણ ધરાવે છે અને તેનો આકાર અષ્ટફલકીય છે.
  • B
    સંકીર્ણ અનુચુંબકીય છે.
  • C
    સંકીર્ણ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે.
  • D
    સંકીર્ણ $AgNO_3$ ના દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે.

Explore More

Similar Questions

એક સવર્ગ સંયોજન $Co^{3+}$,$NH_3$,અને $Cl^{-}$ નું બનેલું છે. જ્યારે આ સંકીર્ણના $0.1 \ M$ દ્રાવણની પ્રક્રિયા વધારાના સિલ્વર નાઈટ્રેટ સાથે કરવામાં આવે છે,ત્યારે કોઈ અવક્ષેપ મળતા નથી. સંકીર્ણનું સૂત્ર અને ધાતુની દ્વિતીયક સંયોજકતા અનુક્રમે જણાવો.

હેકઝાફ્લોરોફેરેટ $(II)$ આયન બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે. તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ............. થશે.

જ્યારે નીચેના પ્રકારની સંકર કક્ષકો સંકળાયેલી હોય ત્યારે અષ્ટફલકીય સંકીર્ણ બને છે:

$[Ni(CO)_4]$ અને $[Ni(CN)_4]^{2-}$ બંને પ્રતિચુંબકીય (diamagnetic) છે. આ સંકીર્ણોમાં $Ni$ ના સંકરણના પ્રકારો અનુક્રમે . . . . . . અને . . . . . . છે.

અષ્ટફલકીય $Mn(II)$ અને ચતુષ્ફલકીય $Ni(II)$ સંકીર્ણો માટે,નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(I)$ બંને સંકીર્ણો હાઈ સ્પિન હોઈ શકે છે.
$(II)$ $Ni(II)$ સંકીર્ણ ખૂબ જ ભાગ્યે જ લો સ્પિન હોઈ શકે છે.
$(III)$ પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ્સ સાથે,$Mn(II)$ સંકીર્ણો લો સ્પિન હોઈ શકે છે.
$(IV)$ $Mn(II)$ આયનોનું જલીય દ્રાવણ પીળા રંગનું હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo