$2.675 \ g$ $CoCl_3 \cdot 6NH_3$ (મોલર દળ $= 267.5 \ g \ mol^{-1}$) ધરાવતું દ્રાવણ કેટાયન વિનિમયમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણમાં મળતા ક્લોરાઇડ આયનોને વધુ $AgNO_3$ સાથે પ્રક્રિયા કરાવતા $4.78 \ g$ $AgCl$ (મોલર દળ $= 143.5 \ g \ mol^{-1}$) મળે છે. તો સંકીર્ણનું સૂત્ર શું હશે? $(Ag = 108 \ u)$

  • A
    $[Co(NH_3)_5Cl]Cl_2$
  • B
    $[Co(NH_3)_6]Cl_3$
  • C
    $[Co(NH_3)_4Cl_2]Cl$
  • D
    $[Co(NH_3)_3Cl_3]$

Explore More

Similar Questions

$CN^-$ આયન દ્વારા ધાતુ સંયોજનો પ્રત્યે નીચેનામાંથી કયા ગુણધર્મો દર્શાવવામાં આવે છે?
$(a)$ રિડક્શનકર્તા
$(b)$ ઓક્સિડેશનકર્તા
$(c)$ સંકીર્ણ બનાવવાનો ગુણધર્મ

Difficult
View Solution

જ્યારે સિલ્વર બ્રોમાઈડમાં સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે બનતી નીપજનું સૂત્ર શું છે?

$AgCl$ ના અવક્ષેપ એમોનિયામાં કોના નિર્માણને કારણે ઓગળે છે?

$NO$ ના શોષણ પર ઠંડા ફેરસ સલ્ફેટનું દ્રાવણ કોના નિર્માણને કારણે કથ્થઈ રંગ ધારણ કરે છે?

$NH_3, en, Cl^-$ અને $CO$ લિગેન્ડને તેમની ક્ષેત્રીય અસરની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo