પ્રક્ષેપણ સૂત્ર $ [A]$ ના કિરાલ કેન્દ્ર આગળ બે સમૂહો ($Br$ અને $CH_3$) ને આંતર બદલી કરવામાં આવે તો $[B]$ સૂત્ર મળે છે. જ્યારે $[A]$ ના શૂન્ય બે સમૂહો $ (C_2H_5$ અને $ Cl$ ) અને $[A]$ સેટને આંતર બદલી કરવામાં આવે તો પ્રક્ષેપણ સૂત્ર $[C] $ મળે છે ? $[A]$, $[B]$ અને $[C] $ માટે કયું વિધાન સાચું નથી.
$B$ અને $C$ એક સમાન છે.
$A $ અને $C$ એ પ્રતિબિંબકારક છે.
$B$ અને $C $ એ પ્રતિબિંબકારક છે.
$A$ અને $B$ એ પ્રતિબિંબકારક છે.
$C{H_3}\, - \,\,\mathop C\limits_{\mathop |\limits_{OH} } H\,\, - \,\mathop C\limits_{\mathop |\limits_{OH} } H\,\, - \,C{H_3}$ અવકાશીય સમઘટકોની સંખ્યા શોધો.
$D-$ થ્રીસોસ (બતાવેલ) માં કિરાલીટી કેન્દ્રની ગોઠવણીઓ કઈ છે
આપેલા સંયોજનનો નિરપેક્ષ વિન્યાસ ........
નીચેનામાંથી કયા સંયોજન અપ્રતિવર્તી (મેસો) સંયોજનો છે?
તે કિરાલ કેન્દ્ર ધરાવે છે. તો તે .....