નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $NiO$ ના રિડક્શનમાં $H_2$ વપરાય છે.
  • B
    ઝિર્કોનિયમ માટે વાન આર્કેલ પદ્ધતિ વપરાય છે.
  • C
    ગેલેનાના સંકેન્દ્રીકરણ માટે ફીણ પ્લવન પદ્ધતિ વપરાય છે.
  • D
    આયર્નના નિષ્કર્ષણમાં $SiO_2$ ફલકસ તરીકે વપરાય છે.

Explore More

Similar Questions

કોપરનું નિષ્કર્ષણ હાઇડ્રોમેટલર્જી (જલ-ધાતુકર્મ) દ્વારા કરી શકાય છે પરંતુ ઝિંકનું નહીં. સમજાવો.

તાંબુ અથવા લોખંડ જેવી ધાતુના નિષ્કર્ષણ દરમિયાન સ્લેગ (slag) ના નિર્માણ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

કોપરના નિષ્કર્ષણમાં,તેના સલ્ફાઈડ અયસ્કને સિલિકા સાથે મિશ્ર કર્યા પછી રિવરબરેટરી ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે જેથી:

નીચેનામાંથી કઈ ધાતુને તેના અયસ્કમાંથી અલગ કરવા માટે સાયનાઈડ ક્ષારનો ઉપયોગ સામાન્ય રીતે થતો નથી?

કૉપર પાઇરાઇટના ભૂંજનથી મળતા મિશ્રણમાં રહેલી $FeO$ ની અશુદ્ધિને દૂર કરવા વપરાતો અભિવાહ (ફલક્સ) તેમજ તેનો ગુણધર્મ ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo