સલ્ફાઇડ ખનીજોમાંથી ધાતુ મેળવવા માટે,સલ્ફાઇડ ખનીજનું સીધું રિડક્શન કરવાને બદલે,પ્રથમ તેનું ઑક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે,કારણ કે .....

  • A
    $CO_2$ એ $CS_2$ કરતા ઉષ્માગતિકીય રીતે વધુ સ્થાયી છે.
  • B
    ધાતુના સલ્ફાઇડ એ ધાતુના ઑક્સાઇડ કરતા ઓછા સ્થાયી હોય છે.
  • C
    $CO_2$ એ $CS_2$ કરતા વધુ બાષ્પશીલ છે.
  • D
    ધાતુના સલ્ફાઇડ એ $CS_2$ કરતા ઉષ્માગતિકીય રીતે વધુ સ્થાયી હોય છે.

Explore More

Similar Questions

વાત ભઠ્ઠીનું અંદરનું આવરણ ........... નું બનેલું હોય છે.

ફ્લક્સનો ઉપયોગ શેને દૂર કરવા માટે થાય છે?

ધાતુ $(M)$ નું તેના સલ્ફાઈડ અયસ્ક $(M_2S)$ માંથી નિષ્કર્ષણ નીચેની રાસાયણિક પ્રતિક્રિયાઓ દ્વારા થાય છે:
$2M_2S + 3O_2 \xrightarrow{\text{heat}} 2M_2O + 2SO_2 \uparrow$
$M_2S + 2M_2O \xrightarrow{\text{heat}} 6M + SO_2 \uparrow$
ધાતુ $(M)$ કઈ હોઈ શકે?

કોપરની ધાતુશાસ્ત્રમાં સિલિકાની ભૂમિકા જણાવો.

આર્જેંન્ટાઇટમાંથી $Ag$ મેળવવા માટેની સાઇનાઇડ પ્રક્રિયામાં ઓક્સિડેશન કર્તા અને રિડક્શન કર્તા તરીકે અનુક્રમે ...... વપરાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo