લેંગ્મ્યૂર અધિશોષણ સમતાપી નીચેના પૈકી કઈ પૂર્વધારણા પર આધારિત છે?

  • A
    અધિશોષણ એક કરતા વધુ સપાટીના સ્તર પર થાય છે.
  • B
    બધા જ અધિશોષણ સ્થાન સમાન છે અને તેમની અધિશોષણ ક્ષમતા સમાન છે.
  • C
    અધિશોષણની ઊર્જા સપાટીના આવરણ સાથે બદલાય છે.
  • D
    અધિશોષિત અણુઓ એકબીજા સાથે આંતરક્રિયા કરે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો વાયુ મહત્તમ માત્રામાં અધિશોષિત થાય છે?

Freundlich અધિશોષણ સમતાપીમાં $\log \frac{x}{m}$ વિરુદ્ધ $\log C$ ના આલેખમાં ઢાળ (slope) નું મૂલ્ય શું છે?

$0.2 \ g$ ફાઇન એનિમલ ચારકોલને અડધા લિટર એસિટિક એસિડના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે અને $30 \ minutes$ સુધી હલાવવામાં આવે છે. એસિટિક એસિડના દ્રાવણની સાંદ્રતા પર શું અસર થશે?

ભૌતિક અધિશોષણમાં રહેલું આકર્ષણબળ .... છે.

કોલસાની ખાણમાંથી મળતા ઝેરી વાયુને અધિશોષિત કરવા માટે શેનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo