ખોટું વિધાન જણાવો.

  • A
    ગોલ્ડ સોલમાં અલ્પ પ્રમાણમાં $AlCl_3$ ઉમેરતાં તેનું સ્કંદન થાય છે પરંતુ જો $AlCl_3$ વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે તો સ્કંદન થતું નથી.
  • B
    અકાર્બનિક આયનની સરખામણીમાં કાર્બનિક આયન વીજભારિત સપાટી પર વધુ પ્રબળતાથી અધિશોષિત થાય છે.
  • C
    ઈમલ્સીફાયર અને પેપ્ટીકરણકારક બંને કલિલને સ્થાયી બનાવે છે,પરંતુ તેમનાં કાર્ય અલગ છે.
  • D
    કલિલીય સોલ ઉષ્માગતિકીય રીતે સ્થાયી હોય છે.

Explore More

Similar Questions

ચામડીના રોગોની સારવારમાં સામાન્ય રીતે વપરાતું કલૉઇડલ દ્રાવણ કયું છે?

ગોલ્ડ નંબર એ શેનું માપ છે?

પાણીમાં $Fe(OH)_3$ નું કલિલમય દ્રાવણ એ ....... છે.

નીચેનામાંથી કયું વિધાન કલિલ (colloids) વિશે $INCORRECT$ (ખોટું) છે?

લાયોફોબિક કોલોઇડલ કણોની સ્થિરતા માટે સાચું કારણ(ણો) પસંદ કરો.
$(A)$ દ્રાવણમાંથી તેમની સપાટી પર આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ.
$(B)$ દ્રાવણમાંથી તેમની સપાટી પર દ્રાવકનું પસંદગીયુક્ત અધિશોષણ.
$(C)$ તેમની સપાટી પર વિરુદ્ધ વીજભાર ધરાવતા વિવિધ કણો વચ્ચેનું આકર્ષણ.
$(D)$ કોલોઇડલ કણોની આસપાસ વિરુદ્ધ વીજભારના સ્થિર સ્તર અને પ્રસરિત સ્તર વચ્ચેનો સ્થિતિમાન તફાવત.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo