સંક્રાંતિ ધાતુ આયનોની સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા માટે નીચેનું કયું વિધાન સુસંગત નથી $?$ 

  • A

    સંક્રાંતિ ધાતુ આયનોનું કદ નાનું હોય છે.

  • B

    સંક્રાંતિ ધાતુ આયનોનો કેન્દ્રીય વીજભાર પ્રમાણમાં વધારે હોય છે.

  • C

    સવર્ગ સહસંયોજક બંધ દિશાકીય હોતો નથી.

  • D

    સંક્રાંતિ ધાતુ આયનો જુદી જુદી ઓકિસડેશન અવસ્થા ધરાવે છે.

Similar Questions

સંક્રાતિ તત્વોની $3d$  શ્રેણીમાં $Zn $ ની પરમાણ્વિય ત્રિજ્યા ઘટવાને બદલે વધે છે કારણ કે......

સંક્રાંતિ તત્ત્વોનાં ગલનબિંદુ ઊંચાં હોય છે. શાથી ? 

$Cr^{3+}$ આયનમાં અયુગ્મીત ઇલેક્ટ્રોનની સંખ્યા . . . . .

સંક્રાંતિ ધાતુઓ તથા તેમના સંયોજનો ઉદ્દીપક તરીકેનો ગુણ ધરાવે છે. કારણ કે ....

નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

કથન $A :\left[ Fe ( CN )_6\right]^{3-}$ માટે સ્પીન ફક્ત ચુંબકીય યાકમાત્રા મૂલ્ય $1.74\,BM$ છે,જ્યારે $\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}$ માટે $5.92\,BM$ છે.

કારણ $R$ :બન્ને સંકર્ણો માં, $Fe$ એ $3$ ઓકિસડેશન અવસ્થામાં હાજર છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

  • [JEE MAIN 2023]