સંક્રાંતિ ધાતુ આયનોની સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા માટે નીચેનું કયું વિધાન સુસંગત નથી $?$ 

  • A

    સંક્રાંતિ ધાતુ આયનોનું કદ નાનું હોય છે.

  • B

    સંક્રાંતિ ધાતુ આયનોનો કેન્દ્રીય વીજભાર પ્રમાણમાં વધારે હોય છે.

  • C

    સવર્ગ સહસંયોજક બંધ દિશાકીય હોતો નથી.

  • D

    સંક્રાંતિ ધાતુ આયનો જુદી જુદી ઓકિસડેશન અવસ્થા ધરાવે છે.

Similar Questions

બધા $Zn( +II)$ સંયોજનો સફેદ છે કારણ કે

સંક્રાતિ તત્વોની $3d$  શ્રેણીમાં $Cr $ થી $Cu$ સુધી પરમાણ્વિય ત્રિજ્યા લગભગ સમાન હોય છે કારણ કે.......

સમજાવો કે $Cu^+$ આયન જલીય દ્રાવણોમાં શા માટે સ્થાયી હોતો નથી ?

આંતરસંક્રાંતિ તત્ત્વો એટલે શું ? નક્કી કરો કે નીચે દર્શાવેલામાંથી કયા પરમાણ્વીય ક્રમાંકો આંતરસંક્રાંતિ તત્ત્વોના છે : $29,59,74,95,102,104$ . 

$Sc\, (Z = 21)$ સંક્રાંતિ તત્વ છે, પરંતુ પણ $Zn\, (Z = 30)$ નથી. કારણ કે...........

  • [NEET 2013]