એમાલ્ગમ મિશ્રધાતુનો ઉપયોગ કયાં થાય છે

  • A

    વિર્ધુત તાપકોષમાં

  • B

    અવકાશ સંશોધનમાં

  • C

    વાઢકાપના સાધનો બનાવવા

  • D

    દાંતના પોલાણ પૂરવા

Similar Questions

સંક્રાંતિ ધાતુના ક્ષારના જલીય દ્રાવણ ગુલાબીથી વાદળી રંગમાં રંગ બદલાય છે, જ્યારે તેમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે. રંગમાં ફેરફાર થવાના કારણે ક્યા છે?

સંક્રાંતિ ધાતુઓ અને તેમના સંયોજનોની ઉદીપકીય  પ્રવૃત્તિનો મુખ્યત્વે ઉલ્લેખ શેમાં કરવામાં આવે છે

  • [AIPMT 2012]

આંતરાલીય સંયોજનો એટલે શું ? સંક્રાંતિ ધાતુ માટે આવા સંયોજનો શા માટે સુપ્રસિદ્ધ હોય છે ?

નીચેના વિધાન સાચાં $(T)$ છે કે ખોટાં $(F)$ તે નક્કી કરો : 

$(a)$ ચુંબકીય ચાકમાત્રા ઈલેક્ટ્રૉનની ભ્રમણ અને કક્ષકીય ગતિથી હોય છે. 

$(b)$ $Mn^{2+}$ ની ચુંબકીય ચાકમાત્રા $5.92\,Kg$ છે. 

$(c)$ આંતરાલીય સંયોજનો સહસંયોજક સંયોજન છે. 

સામાન્ય રીતે ધાતુ ધણા ઊંચા તાપમાને પીગળે છે. નીચે આપેલી ધાતુ પૈકી કોનું ગલનબિંદુ સૌથી ઊચુ હશે ?

  • [JEE MAIN 2022]