$d-$ વિભાગના તત્વોના આયનો સૌથી પેરામેગ્નેટીક હોય છે. કારણ કે.....
કારણ કે તેઓની - કક્ષકો પુર્ણ છે.
કારણ કે તેઓ મુખ્યત્વે યુગ્મ ઇલેક્ટ્રોન ધરાવે છે.
કારણ કે તેઓ મુખ્યત્વે અયુગ્મ ઇલેક્ટ્રોન ધરાવે છે.
કારણ કે તેઓ રંગીન આયનો બનાવે છે.
કોપરના ક્ષાર અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
આંતરસંક્રાંતિ તત્ત્વો એટલે શું ? નક્કી કરો કે નીચે દર્શાવેલામાંથી કયા પરમાણ્વીય ક્રમાંકો આંતરસંક્રાંતિ તત્ત્વોના છે : $29,59,74,95,102,104$ .
એમાલ્ગમ મિશ્રધાતુનો ઉપયોગ કયાં થાય છે
$\mathrm{VO}_2^{+}, \mathrm{MnO}_4^{-}, \mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}$ પૈકી ઓછી ઓકિસડાઈઝીંગ ક્ષમતા સાથે ના સ્પીસીઝ ની સ્પીન-ફ્ક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય
............ $BM$ છે (નજીકનો પૂણાંક)
(આપેલ : પરમાણુ ક્માંક $\mathrm{V}=23, \mathrm{Mn}=25, \mathrm{Cr}=24$ )
સૌથી વધુ તૃતીય આયનીકરણ એન્થાલ્પી ધરાવતી સંક્રાંતિ ધાતુ શોધો.