$d-$ વિભાગના તત્વોના આયનો સૌથી પેરામેગ્નેટીક હોય છે. કારણ કે.....

  • A

    કારણ કે તેઓની - કક્ષકો પુર્ણ છે.

  • B

    કારણ કે તેઓ મુખ્યત્વે યુગ્મ ઇલેક્ટ્રોન ધરાવે છે.

  • C

    કારણ કે તેઓ મુખ્યત્વે અયુગ્મ ઇલેક્ટ્રોન ધરાવે છે.

  • D

    કારણ કે તેઓ રંગીન આયનો બનાવે છે.

Similar Questions

કોપરના ક્ષાર અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

આંતરસંક્રાંતિ તત્ત્વો એટલે શું ? નક્કી કરો કે નીચે દર્શાવેલામાંથી કયા પરમાણ્વીય ક્રમાંકો આંતરસંક્રાંતિ તત્ત્વોના છે : $29,59,74,95,102,104$ . 

એમાલ્ગમ મિશ્રધાતુનો ઉપયોગ કયાં થાય છે

$\mathrm{VO}_2^{+}, \mathrm{MnO}_4^{-}, \mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}$ પૈકી ઓછી ઓકિસડાઈઝીંગ ક્ષમતા સાથે ના સ્પીસીઝ ની સ્પીન-ફ્ક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય

............  $BM$ છે (નજીકનો પૂણાંક)

(આપેલ : પરમાણુ ક્માંક $\mathrm{V}=23, \mathrm{Mn}=25, \mathrm{Cr}=24$ )

  • [JEE MAIN 2024]

સૌથી વધુ તૃતીય આયનીકરણ એન્થાલ્પી ધરાવતી સંક્રાંતિ ધાતુ શોધો.

  • [JEE MAIN 2024]