ચુંબકીય ચાકમાત્રાના પ્રાયોગિક અને સૈદ્ધાંતિક મૂલ્યોમાં વિચલન શાને કારણે હશે

  • A

    ધાતુ આયનનું કદ ઘટવાને કારણે

  • B

    કક્ષકોમાં દ્વિ-ધ્રુવોની ગોઠવણી અસમાન બને

  • C

    ભ્રમણ કક્ષક જોડાણ થાય છે.

  • D

    બંને રીતે ચુંબકીય ચાકમાત્રા ગણવાની રીત જુદી જુદી છે.

Similar Questions

કોપર ઓક્સાઇડ જે લાલ રંગનો હોય છે તે કયુ સૂત્ર ધરાવે છે?

તેમાંથી  કોઈ ઘટક તરીકે અ-ધાતુ ધરાવતું મિશ્રધાતુ  ઓળખો.

  • [AIPMT 2012]

સંક્રાંતિ ધાતુઓની પ્રથમ હરોળ માટે $E $ મૂલ્યો :

${E^\Theta }$ $V$ $Cr$ $Mn$ $Fe$ $Co$ $Ni$ $Cu$
$\left( {{M^{2 + }}/M} \right)$ $-1.18$ $-0.91$ $-1.18$ $-0.44$ $-0.28$ $-0.25$ $+0.35$
 

ઉપરના મૂલ્યોમાં અનિયમિતતાને સમજાવો. 

$M^{2+} \,(aq)$ આયન $(Z= 27)$ ની 'ભ્રમણ-માત્ર’ ચુંબકીય ચાકમાત્રા ગણો. 

નીચે પૈકી કયું વિધાન ખોટું છે?