ચુંબકીય ચાકમાત્રાના પ્રાયોગિક અને સૈદ્ધાંતિક મૂલ્યોમાં વિચલન શાને કારણે હશે

  • A

    ધાતુ આયનનું કદ ઘટવાને કારણે

  • B

    કક્ષકોમાં દ્વિ-ધ્રુવોની ગોઠવણી અસમાન બને

  • C

    ભ્રમણ કક્ષક જોડાણ થાય છે.

  • D

    બંને રીતે ચુંબકીય ચાકમાત્રા ગણવાની રીત જુદી જુદી છે.

Similar Questions

........ ના ફેરફારના કારણે $\mathrm{Mn}^{3+} / \mathrm{Mn}^{2+}$ યુગ્મ (couple) માટે $\mathrm{E}^{\circ}$ મૂલ્ય એ  $\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}^{2+}$ અથવા $\mathrm{Fe}^{3+} / \mathrm{Fe}^{2 *}$ કરતાં વધારે ધન (Positive) છે. 

  • [NEET 2024]

નીચેનામાંથી કઇ જોડની ચુંબકીય ચાકમાત્રા સમાન હશે.

નીચેનામાંથી કયો આયન અનુચુંબકીય છે ?

જર્મન સિલ્વરના ઘટકોમાંથી એક ઘટક કયો છે?

  • [IIT 1980]

સંક્રાંતિ ધાતુના ક્ષારના જલીય દ્રાવણ ગુલાબીથી વાદળી રંગમાં રંગ બદલાય છે, જ્યારે તેમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે. રંગમાં ફેરફાર થવાના કારણે ક્યા છે?