જ્યારે પારજાંબલી કિરણો ધાતુની પ્લેટ પર આપાત થાય ત્યારે ફોટો-ઈલેક્ટ્રિક અસર ઉદ્દભવે છે. નીચેનામાંથી કયા કિરણો આપાત કરવાથી આ અસર ઉદ્દભવતી નથી?

  • A
    ઈન્ફ્રારેડ કિરણો
  • B
    નબળા $X$-કિરણો
  • C
    $\gamma$-કિરણો
  • D
    સખત $X$-કિરણો

Explore More

Similar Questions

આપેલ સ્ત્રોત માટે,આપાત વિકિરણની તીવ્રતામાં વધારો થવાથી . . . . . .

આકૃતિ ત્રણ અલગ-અલગ વિકિરણો માટે ફોટોસેન્સિટિવ સપાટી માટે ફોટો કરંટ વિરુદ્ધ એનોડ પોટેન્શિયલનો આલેખ દર્શાવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જેમ આપાત પ્રકાશની તીવ્રતા વધે છે તેમ,

જો એક ફોટોસેલને $2V$ ઋણ સ્થિતિમાન પર રાખવામાં આવે તો ઉત્સર્જન અટકી જાય છે. સૌથી વધુ ઊર્જા ધરાવતા ફોટોઈલેક્ટ્રોનની ઊર્જા કેટલી હશે?

એક ફોટોઈલેક્ટ્રિક સેલને $1 \ m$ દૂર રહેલા પ્રકાશના બિંદુવત ઉદગમ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે ઉદગમને $2 \ m$ દૂર ખસેડવામાં આવે,ત્યારે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo