એક ફોટોઈલેક્ટ્રિક સેલને $d$ અંતરે રાખેલા પ્રકાશના બિંદુવત સ્ત્રોત દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જો અંતર ઘટાડીને $d/2$ કરવામાં આવે,તો પ્રતિ સેકન્ડ ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનની સંખ્યા:

  • A
    અચળ રહેશે
  • B
    ચાર ગણી થશે
  • C
    બે ગણી થશે
  • D
    ચોથા ભાગની થશે

Explore More

Similar Questions

ફોટોસેલ પ્રકાશવિદ્યુત અસરનો ઉપયોગ કરીને શું રૂપાંતરિત કરે છે?

$10^{-3} \, W$ નો $5000 \, \mathring{A}$ પ્રકાશ એક ફોટોઈલેક્ટ્રિક સેલ પર આપાત થાય છે. જો સેલમાં પ્રવાહ $0.16 \, \mu A$ હોય,તો ફોટોઈલેક્ટ્રોન ઉત્પન્ન કરતા આપાત ફોટોનની ટકાવારી .......$\%$ છે.

ધાતુની સપાટી પરથી દર સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટો-ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારે વધે છે?

વિકિરણ (પ્રકાશ) ની તીવ્રતા એટલે શું?

ધાતુની સપાટીમાંથી ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન માટેની થ્રેશોલ્ડ તરંગલંબાઈ $5200\,\mathring{A}$ છે. જ્યારે આ સપાટીને નીચેનામાંથી કયા એકરંગી વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo