જો વિતરણના દરેક પદને $2 $ જેટલું વધારવામાં આવે તો વિતરણનો મધ્‍ધ્યસ્થ અને પ્રમાણિત વિચલન કેટલું થશે ?

  • A

    મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન $2$ જેટલું વધે.

  • B

    મધ્યસ્થ $ 2$  જેટલું વધે અને પ્રમાણિત વિચલનમાં કોઇ ફેરફાર થતો નથી.

  • C

    મધ્યસ્થમાં કોઇ ફેરફાર થતો નથી પરંતુ પ્રમાણિત વિચલન $2$ જેટલું વધે છે.

  • D

    મધ્યસ્થ અને પ્રમાણિત બંનેમાં કોઇ ફેરફાર થતો નથી.

Similar Questions

પ્રથમ $50 $ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ .. . . . . .છે.

  • [JEE MAIN 2014]

નીચે આપેલ માહિતી માટે પ્રમાણિત વિચલન શોધો : 

${x_i}$ $3$ $8$ $13$ $18$ $25$
${f_i}$ $7$ $10$ $15$ $10$ $6$

$2n$ અવલોકનની એક શ્રેણી આપેલ છે,તે પૈકી $n$ અવલોકન $a$ છે અને બાકીના અવલોકન $-a$ છે.જો પ્રમાણિત વિચલન $2$ હોય તો $|a| =$    

  • [AIEEE 2004]

અવલોકન $a,b,8,5,10 $ નો મધ્યક $ 6$ છે અને વિચરણ $6.80 $ છે. તો નીચે આપેલ પૈકી એક $a$  અને $b$  શકય કિંમત થશે.

  • [AIEEE 2008]

ધારો કે $\mathrm{a}, \mathrm{b}, \mathrm{c} \in {N}$ અને $\mathrm{a}<\mathrm{b}<\mathrm{c}$. ધારો કે $5$ અવલોક્નો $9,25, \mathrm{a}, \mathrm{b}, \mathrm{c}$ ના મધ્યક, મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન અને વિચરણ અનુક્રમે $18,4$ અને $\frac{136}{5}$ છે. તો $2 \mathrm{a}+\mathrm{b}-\mathrm{c}=$............

  • [JEE MAIN 2024]